ઈમાન કા બયાન Get link Facebook X Pinterest Email Other Apps February 15, 2022 નબી કરીમ(ﷺ) એ ફરમાવ્યું તમારામાંથી કોઈ વ્યક્તિ ઈમાનદાર નહીં થઈ શકે જ્યાં સુધી પોતાના ભાઈ માટે તે ન ચાહે જે પોતાની જાત માટે ચાહતો હોય છે.સહીહ બુખારી હદીસ નં ૧૩) Get link Facebook X Pinterest Email Other Apps Comments
ઈમાન કા બયાન February 15, 2022 નબી કરીમ ﷺ એ ફરમાવ્યું:- તમારામાંથી કોઈ વ્યક્તિ ઈમાનવાળો નહીં થઈ શકે જ્યાં સુધી તેના પિતા અને તેના પુત્રો અને તમામ લોકોથી વધારે તેના દિલમાં મારી (એટલે કે નબી ﷺ ની) મુહબ્બત ન હોય... (સહીહ બુખારી, હદીસ નં:- 15) Read more
Comments
Post a Comment